નવ દિલ્હીઃ કેશલેશ વ્યવસ્થા તરફ આગળ વધવા માટે મોદી સરકારે કેશમાં પગાર નહિ આપવનો નિર્ણય કર્યો છે. લોકોને સેલેરી બેંક અને ચેક ખાતમાં મળશે. સરકારી અને પ્રાઇવટ કંપનીમાં કામ કરતા લોકોને આ નિયમ લાગુ પડશે.
નોટબંધી વચ્ચે મોદી કૈબિનેટે કેશલેશ ઇંડિયા બનાવવાના લક્ષ્ય તરફ વધતા નિર્ણય કર્યો છે કે, સરકાર પગાર કાયદામાં સંશોધન માટે વટહૂકમ દ્વારા આ મંજૂરી આપી છે.
જે કંપનીમાં 10 થી વધુ કર્મચારી છે તેમા રોકરમાં પગાર નહિ આપી શકાય