Not Set/ મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ચેક અને ઇ પેમેન્ટથી જ થશે પગાર

નવ દિલ્હીઃ કેશલેશ વ્યવસ્થા તરફ આગળ વધવા માટે મોદી સરકારે કેશમાં પગાર નહિ આપવનો નિર્ણય કર્યો છે. લોકોને સેલેરી બેંક અને ચેક ખાતમાં મળશે. સરકારી અને પ્રાઇવટ કંપનીમાં કામ કરતા લોકોને આ નિયમ લાગુ પડશે. નોટબંધી વચ્ચે મોદી કૈબિનેટે કેશલેશ ઇંડિયા બનાવવાના લક્ષ્ય તરફ વધતા નિર્ણય કર્યો છે કે, સરકાર પગાર કાયદામાં સંશોધન માટે વટહૂકમ […]

Uncategorized

નવ દિલ્હીઃ કેશલેશ વ્યવસ્થા તરફ આગળ વધવા માટે મોદી સરકારે કેશમાં પગાર નહિ આપવનો નિર્ણય કર્યો છે. લોકોને સેલેરી બેંક અને ચેક ખાતમાં મળશે. સરકારી અને પ્રાઇવટ કંપનીમાં કામ કરતા લોકોને આ નિયમ લાગુ પડશે.

નોટબંધી વચ્ચે મોદી કૈબિનેટે કેશલેશ ઇંડિયા બનાવવાના લક્ષ્ય તરફ વધતા નિર્ણય કર્યો છે કે, સરકાર પગાર કાયદામાં સંશોધન માટે વટહૂકમ દ્વારા આ મંજૂરી આપી છે.

જે કંપનીમાં 10 થી વધુ કર્મચારી છે તેમા રોકરમાં પગાર નહિ આપી શકાય