Gujarat/ રશિયાના હુમલામાં યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીનું નિપજ્યું મોત, વિદેશ મંત્રાલય પ્રવક્તા અરવિંદમ્ બાગચીનું ટ્વીટ, આજે સવારે ખારકીવમાં નિપજ્યું મોત, વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું, વિદ્યાર્થીના પરિવાર સાથે સંપર્કમાં છે વિદેશ મંત્રાલય, સવારે થયેલા ફાયરિંગમાં નિપજ્યું મોત, ખારકીવમાં સવારે થયું હતુ ફાયરિંગ

Breaking News