Gujarat/ રાજકોટના દાણાપીઠમાં લોકડાઉન લંબાવાયું , આજે બપોરે 3 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે, 2 મે સુધી બજાર બપોર બાદ બંધ કરી દેવાશે , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , દરરોજ રોજ હજારો ટન અનાજનું થાય છે પરિવહન

Breaking News