Not Set/ રાજકોટ/ જાણીતા ચૌહાણ સાઉન્ડ વાળાના પુત્રએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

રાજકોટના મોચીબજાર મેઈન રોડ પર આવેલ ચૌહાણ સાઉન્ડ વાળાના પુત્રએ તેના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. 27 વર્ષીય નિશાંત ચૌહાણ છેલ્લા ઘણા સમયની ડિપ્રેશનનો શિકાર હતો. બનાવને પગલે એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સાથે સ્તાહે તપાસ માટે ઘરના સભ્યોની પૂછપરછ પણ કરી હતી. બીજીતરફ […]

Gujarat Rajkot
ff62170d743829ac31f5c568dba5f462 રાજકોટ/ જાણીતા ચૌહાણ સાઉન્ડ વાળાના પુત્રએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

રાજકોટના મોચીબજાર મેઈન રોડ પર આવેલ ચૌહાણ સાઉન્ડ વાળાના પુત્રએ તેના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. 27 વર્ષીય નિશાંત ચૌહાણ છેલ્લા ઘણા સમયની ડિપ્રેશનનો શિકાર હતો.

બનાવને પગલે એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સાથે સ્તાહે તપાસ માટે ઘરના સભ્યોની પૂછપરછ પણ કરી હતી.

બીજીતરફ એકના એક યુવાન પુત્રના આપઘાતથી ચૌહાણ પરિવાર શોક ગરકાવ થઇ ગયો છે.

હાલ તો નિશાંત ચૌહાણે આપઘાત કેમ કર્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.