Gujarat/ રાજ્યના 8 મહાનગરોને રાત્રી કર્ફ્યૂમાં રાહત , હવે 10 ના બદલે 11 થી શરૂ થશે રાત્રિ કર્ફ્યૂ , 31 જુલાઈથી કર્ફ્યૂના સમયમર્યાદામાં રાહત , હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે , જાહેર સમારંભમાં 400 વ્યક્તિની છૂટ અપાઈ , બંધ હોલમાં 50 ટકા અને મહત્તમ 400 લોકોને મંજૂરી , ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા મંજૂરી , તમામ નવા નિર્ણય 31 જુલાઈથી અમલી બનશે

Breaking News