Gujarat/ રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે રાહતના સમાચાર, ચાર ગુજરાતી પ્રવાસીઓએ નવા સ્ટ્રેનને આપી મ્હાત, ચારેય પ્રવાસીઓને SVP હોસ્પિટલમાંથી રજા અપાઇ, અમદાવાદના બે, ભરૂચ-દીવના 1-1 પેસેન્જરો કોરોનામુક્ત, દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે

Breaking News