વ્યાજખોરના ત્રાસથી આપઘાત/ વડોદરાઃ વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત સવારે પેપર નાખવાનો વ્યવસાય કરતો હતો યુવક આજવા રોડ વિસ્તારમાં રહેતો હતો યુવક યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત કમલાનગર મારૂતિ હાઇટ્સની ઘટના May 10, 2023jani Breaking News