Breaking News/ વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતની જનતાને CMનો સંદેશ, સંભવિત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના નાગરીકોને કરી અપીલ, બિપોરજોયનો સંભવિત ખતરો તોળાઈ રહ્યો છે: CM, જૂના મકાનો નીચે આશ્રય લેવાનું ટાળીએ: CM, ભારે પવન અને વરસાદને કારણે ઘરમાં રહેવા કરી અપીલ, રાજ્ય સરકારની તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ

Breaking News