Gujarat/ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન, જે શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો તેમને અભિનંદન, એની કોઇ કેરિયર પર અસર થવાની નથી, સર્વેક્ષણમાં 38 ટકા લોકો હાજર રહ્યાં, આ સર્વેક્ષણ સારું રહ્યું એવું પરીક્ષાર્થી શિક્ષકોએ કહ્યું, સમયાંતરે જરૂર જણાશે ત્યારે સર્વેક્ષણ કરીશું, હોલ ટિકિટ ડાઉનલોડ થઇ એ અમારું અનુમાન હતું

Breaking News