Gujarat/ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકી હુમલો, આતંકીઓએ સ્કૂલને બનાવી નિશાન, આતંકીઓએ શાળામાં પ્રવેશીને કર્યું ફાયરીંગ, શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકનું ફાયરિંગમાં મોત, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી, TRFએ લીધી આતંકી હુમલાની જવાબદારી October 7, 2021October 7, 2021parth amin Breaking News