Gujarat/ સાબરકાંઠા વડાલીમાં આજથી સ્વૈચ્છિક બંધ, સાંજે 5 વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બંધ રહેશે, 30 એપ્રિલ સુધી બજાર સાંજે 5 વાગ્યા બાદ બંધ , વેપારી એસો.ની મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય, માત્ર આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રહેશે

Breaking News