Breaking News/ સુરતમાં વ્યસન મુક્તિ માટે યોજાઈ વોકેથોન, વોકેથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓમાં વધતા વ્યસનને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન, મંતવ્ય ન્યુઝના માધ્યમથી શિક્ષણ મંત્રીએ આપ્યો સંદેશ, વિદ્યાર્થીઓ વ્યસન જાગૃતિ પ્રત્યે પોતાનું ધ્યાન કેળવે,  શિક્ષણ મંત્રીએ વ્યસન મુક્તિ માટે લોકોને પણ કરી અપીલ, શાળાની આસપાસ ચાલતા પાનના ગલ્લા પર તવાઈ બોલાવશે, પોલીસને સાથે રાખી સ્થાનિક તંત્ર દ્વારા કરાશે કાર્યવાહી  

Breaking News