નર્મદાના કિનારે નિર્માણ પામી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટનનું કાઉનડાઉન શરૂ થયુ છે. ત્યારે સીએમ વિજય રૂપાણી નર્મદા કિનારે આવેલા સાધુ બેટની મુલાકાત લેવા પહોંચ્યા હતા..ત્યારે સીએમએ મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત કરી હતી.
Not Set/
સીએમએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામગીરીની કરી સમીક્ષા, મંતવ્ય ન્યુઝે સાથે કરી વાતચીત
નર્મદાના કિનારે નિર્માણ પામી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટનનું કાઉનડાઉન શરૂ થયુ છે. ત્યારે સીએમ વિજય રૂપાણી નર્મદા કિનારે આવેલા સાધુ બેટની મુલાકાત લેવા પહોંચ્યા હતા..ત્યારે સીએમએ મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત કરી હતી.
