અમદાવાદ,
23 એપ્રિલે યોજાનારા મતદાનમાં પ્રથમ વખત મતદાન મથકો પર વેઇટિંગ રૂમ, મંડપની વ્યવસ્થા રાખવામાં આવશે.દિવ્યાંગ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવ્સ્થા પણ કરાઇ છે.જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે કહ્યું, સાંજે છ વાગ્યા સુધીમાં બહાર ઉભેલા હશે તેઓને ટોકન અપાશે..જેથી તેઓ મતદાનન કરી શકે.ટોકન સિવાયના મતદારો મતદાન કરી શકશે નહીં.