રાજનાથસિંહે સાથે સાથે તે ફણ કહ્યું હતું કે જે દેશ પોતાના સૈનિકોના બલિદાનને યાદ નથી કરતો, તેને દુનિયામાં કોઈ માન નથી. સાથે જ તેમણે કહ્યું કે અમે દરિયાકાંઠા અને દરિયાઇ સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.
બુધવારે રાજનાથસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓની મદદથી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ભારતે ક્યારેય તેની સાર્વભૌમત્વને પડકાર્યું નથી. અને સાથે સાથે રાજનાથે પાકિસ્તાનને 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરવાની ચેતવણી આપી હતી. આપને યાદ આપાવી દઇએ કે, 1971 ના યુદ્ધમાં, પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું અને બાંગ્લાદેશ તરીકે એક નવો દેશ ઉભરી આવ્યો હતો.
જુઓ આપણ……
हमने 370 और 35A को समाप्त कर के यह दिखा दिया कि देश में ऐसी राजनीतिक पार्टी की सरकार चल रही है जिसकी कथनी और करनी में अंतर नहीं है।
— Rajnath Singh (@rajnathsingh) September 25, 2019
पाकिस्तान को १९६५ और १९७१ याद रखना चाहिए।पाकिस्तान से बार-बार कहा है कि ७१ की गलती फिर से मत दोहराना, नहीं तो PoK का क्या होगा अच्छी तरह समझा लेना। pic.twitter.com/h8KSe9nBmX
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.