પહેલાં આવું ન હતું, પરંતુ હવે કેન્દ્રિય ગૃહ મંત્રાલય નિયમોમાં ફેરફાર કરી રહી છે. સરકારના આ નિર્ણયને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્યોની વિદેશ મુલાકાત સાથે જોડવામાં આવી રહ્યો છે.
વડા પ્રધાન અને પૂર્વ વડા પ્રધાનોને દેશમાં એસપીજી સુરક્ષા આપવામાં આવી છે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને એસપીજી સુરક્ષા પણ આપવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં તેમની સુરક્ષા ઘટાડીને ઝેડ-પ્લસ કેટેગરીની કરી દેવામાં આવી હતી.
હાલમાં એસપીજી સુરક્ષા પીએમ મોદી સિવાય ગાંધી પરિવારને આપવામાં આવેલ છે. આ સુવિધા કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને આપવામાં આવી છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN