મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ પ્રથમ વખત રિલાયન્સ એજીએમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોના સંકટમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો વિશે માહિતી આપી હતી.
નીતા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન જિઓના ડિજિટલ પાયાની મદદથી ભારતભરમાં ઝડપી મેગા-સ્કેલ COVID પરીક્ષણ માટે સરકાર અને સ્થાનિક પાલિકા સાથે ભાગીદારી કરી રહ્યું છે. કોરોના સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે.
I can assure you as soon as a Corona vaccine becomes available, we will volunteer by using the same digital distribution & supply chain to ensure that the vaccine reaches every nook & corner of our country: Nita Ambani, Reliance Foundation Chairperson and founder https://t.co/rMZY75VAS9
— ANI (@ANI) July 15, 2020