કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના પોઝિટીવ મળી આવ્યા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું છે કે ‘હું માનનીય ગૃહ પ્રધાન અમિત શાહ જીની જલ્દી તબિયત સારી થાય તે માટે પ્રાર્થના કરું છું’.
I pray for the speedy recovery of Hon’ble Home Minister Shri @AmitShah ji https://t.co/i26dkb6Q1q
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 2, 2020