મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો
- હજી પાંચ મૃતદેહોનો પરિજનોએ નથી કર્યો સ્વીકાર
- પરિજનોએ રૂ.20 લાખ સહાયની કરી માગ
- સહાય સાથે સરકારી નોકરીની પણ કરાઇ માગ
- માગ સ્વીકાર્યા બાદ જ સ્વીકારાશે મૃતદેહ
- અગાઉ 12માંથી 7 મૃતદેહોનો પરિજનોએ કર્યો હતો સ્વીકાર
- અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો
- બ્લાસ્ટ બાદ ઘટ્યો દુખદ અગ્નિકાંડ
- અગ્નિકાંડમાં બાળક સહિત 12 લોકોનાં થયા હતા મોત
- મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલમાં ખસેડાયા
- કુલ 7 લોકોના મૃતદેહોનો સ્વજનોએ કર્યો સ્વીકાર
- 12માંથી હાલમાં 5 મૃતદેહો વીએસ હોસ્પિટલમાં
- અત્યાર સુધી નથી સ્વીકાર્યા પરિજનોએ મૃતદેહો
- આજે અન્ય મૃતદેહોનો પરિજનો કરી શકે સ્વીકાર