મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બેઠક
બંને પક્ષો વચ્ચે બેઠકનો વધુ એક રાઉન્ડ
છેલ્લી બેઠક રહી હતી પરિણામ વગરની
ખેડૂતો મુકી શકે છે સંસદ સત્રની માગ
બેઠકમાં સંસદ સત્રનો ઉઠાવી શકે છે મુદ્દો
ત્રણેય બિલ રદ્દ કરવા સત્ર બોલાવવા માગ
કૃષિલક્ષી ત્રણેય બિલનો છે ખેડૂતોનો વિરોધ
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…