મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- કોરોનાની સ્થિતિમાં હાલ જનતાને વધુ રાહત
- AMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલ મુદ્દે જાહેરાત
- કોરોના સારવારના દરોમાં કરાયો ઘટાડો
- 12મી ડિસે.આવતીકાલથી થશે નવા રાહતદરનો અમલ
- AMCની બેઠકમાં ડો.રાજીવ ગુપ્તા દ્વારા નિર્ણય
- ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલનાં દરમાં ઘટાડો
- બે કેટેગરીમાં વર્ગીકરણ કરી દર નક્કી કરાયા
- પ્રા.કવોટાની પથારી માટે નવા દર નક્કી કરાયા
- જૂના 9 હજારને બદલે 8100રૂ.નો દર નક્કી કરાયો
- HDU માટે 12600ને બદલે 11300નો દર નક્કી કરાયો
- વેન્ટિ.સાથે ICUનાં 21850 થી ઘટાડી 19600નાં દર નક્કી કરાયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…