મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 20મો દિવસ
- રાજ્યમાંથી 300 ખેડૂતો ગયા દિલ્હી
- આજે 200 જેટલા ખેડૂતો જશે દિલ્હી
- પોલીસે 12 ખેડૂતની અટકાયત કર્યાનો આરોપ
- ખેડૂતોનાં દિલ્હી પ્રવાસ મુદ્દે કિસાન મોરચાનો દાવો
- રાજ્યનાં ખેડૂતો ઉદેપુર થઇ દિલ્હી રવાના થયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…