Gujarat/ સુરતમાં પાસ દ્વારા સત્યપત્ર જાહેર કરાયું, સત્યપત્રને લોકો સમક્ષ પહોંચાડાશે, સત્યપત્રમાં જે વાત છે,તે હકીકત છે, સમાજ સામે હકીકત બહાર લાવવા પ્રયાસ, દરેક સોસાયટી સુધી પહોંચાડીશું સત્યપત્ર , સમાજનાં ન્યાય માટે સત્યપત્ર બહાર પાડયું, સત્યપત્રને પાસ દ્વારા કરાયું જાહેર, દરેક પાટીદાર વિસ્તારમાં સત્યપત્ર પહોંચાડાશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)