India/ દિલ્હીમાં આજથી બજારો સંપૂર્ણપણે ખુલશે, મુખ્યમંત્રી કેજરીવાલની મહત્વની જાહેરાત, આજથી તમામ મોલ અને બજાર ચાલુ રહેશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે બજારો, 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી, અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા એક્ટિવિટીની શરૂઆત, જો કેસ વધશે તો ફરી કડક નિયંત્રણ લાગૂ કરાશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)