સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનામાં પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોતથી પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.
આ પણ વાંચો :વિજય રૂપાણીની દીકરીની ભાવુક પોસ્ટ, કહ્યું- સ્વામીનારાયણ મંદિર હુમલા વખતે પપ્પા મોદીજી કરતાં પહેલાં
સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વીજળી પડતા સાત પશુઓના મોતથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક સાથે સાત પશુઓના મોત થતાં પશુપાલકોની હાલત કફોડી બની છે. આ ગોઝારી ઘટનામાં પાંચ ગાય, ત્રણ ભેંસ અને બે વાછરડાના મોતથી પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.
આ પણ વાંચો :સુરતમાં બાળક માટે કાર્ટૂન જોવાની મજા બની મોતની સજા…
રાત્રીના સમયે કડાકા ભડાકા સાથે વરસાદ સમયે વીજળી ત્રાટકી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વેળાવદર ગામે વાડમાં બાંધેલા પશુઓ પર વીજળી પડતા એક સાથે સાત પશુઓના કમકમાટી ભર્યા મોત નિપજવાની ઘટના બની હતી. ત્યારે પશુપાલકોનો રોજીરોટીનો આધાર છીનવાઇ જતા સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી વ્યાપક માંગ પશુપાલકોએ ઉઠાવી હતી. ત્યારે ખેતી માટે આશિર્વાદ સમો વરસાદ પશુપાલકો માટે આફતનો પહાડ લઇને આવ્યો હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.
આ પણ વાંચો :ઘાટલોડિયાની ગોપાલનગરની ફેક્ટરીમાંથી મળ્યા 3 મૃતદેહ
આ પણ વાંચો :રાજ્યનાં નવા મંત્રીમંડળની જવાબદારી ભુપેન્દ્ર યાદવને સોંપાઇ
આ પણ વાંચો :લીંબડીના ભથાણ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા વાલીઓએ પ્રાથમિક શાળામાં ઘેરાવ કર્યો