Gujarat/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાત આવશે, 18મીએ PM મોદી પાવાગઢ જશે, ગુજરાતને 3000 કરોડથી વધુ કામોની ભેટ આપશે, 16369 કરોડના ખર્ચે રેલવે પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, વડોદરામાં જનમેદનીને સંબોધશે June 13, 2022June 13, 2022parth amin Breaking News