Breaking News/ વાવાઝોડાનો લેન્ડ થવાનો સમય બદલાઈ શકે, 6 થી 9:30 વાગ્યે લેન્ડ થવાની શક્યતા, વાવાઝોડાના મુવમેન્ટના આધારે સમય નક્કી થશે, જખૌ બંદર પર લેન્ડ થઈ શકે વાવાઝોડું, ભુજ, જામનગર, નલિયા, દ્વારકામાં ટીમ તૈનાત, દ્વારકામાં ફાયર જવાનોએ સંભાડયો મોરચો June 15, 2023khusbu pandya Breaking News