કોરોનાવાયરસને કારણે સરકારી એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા દિલ્હી પરત ફરી છે. જણાવી દઇએ કે, દિલ્હી-મોસ્કો વચ્ચે ઉડાન ભરનારી ફ્લાઇટને તે સમયે દિલ્હી પરત ફરવુ પડ્યુ જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફને ખબર પડી કે પાયલોટ કોરોના સંક્રમિત છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
Air India flight (AI-1945) going to Moscow from Delhi under #VandeBharatMission returns mid-way after pilot’s #COVID19 test result came positive. Aircraft under disinfection process at Delhi airport. https://t.co/pyBxMYCqzV
— ANI (@ANI) May 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.