Surat News/ સુરતના વરાછામાં રત્ન કલાકારોનો બંધક બનાવ્યા હોવાનો આરોપ

કંપનીમાં જ બંધક બનાવાયા હોવાનો આરોપ

Top Stories Gujarat Surat

Surat News : સુરતના વરાછામાં રત્ન કલાકારોએ હોબાળો મચાવતા ચકચાર મચી છે. રત્ન કલાકારોએ કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો. જેને કારણે હોબાળા વખતે જ એક મહિલા રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેને કારણે આ મહિલાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલનામ ખસેડવામાં આવી હતી.

રત્ન કલાકારોના આ હોબાળાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં માતાએ જ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી

આ પણ વાંચો: બનાસકાંઠામાં લૂંટ આચરનારા આરોપીઓની અટકાયત કરાઈ

આ પણ વાંચો: બનાસકાંઠામાં 4500 એકરમાં બનશે નવું IAF સ્ટેશન, જાણો શા માટે ભારત માટે હશે મહત્વનું