Rajkot/ ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ એક દર્દીનુ મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક દર્દીનુ મોત, ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગી હતી આગ

Breaking News
a 229 ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં વધુ એક દર્દીનુ મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક દર્દીનુ મોત
  • ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગી હતી આગ
  • વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
  • મોતનો આંક 6 પર પહોંચ્યો
  • ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગી હતી આગ

 

ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…