Gujarat/ પોરબંદરમાં તાઉતે વાવાઝોડાને લઈ સ્થિતિ સામાન્ય, વાવાઝોડાની અસર ઓછી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો, વહેલી સવારથી માત્ર ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, માછીમારોએ પણ રાહત ના શ્વાસ લીધા May 18, 2021parth amin Breaking News