Gujarat/ BAPS સ્વામી. મંદિરના હરિભક્તો માટે સારા સમાચાર, શાહીબાગ સ્વામી.મંદિરમાં ભક્તો આરતીમાં લઇ શકશે ભાગ, 5 આરતી દરમ્યાન હરિભક્તો દર્શનનો લાભ લઇ શકશે, 10 જુલાઇથી અભિષેક તથા દર્શનનો લાભ લઇ શકશે, દર્શન સવારે 8 થી 11.30 અને સાંજે 4 થી 5.30 સુધી , સંસ્કારધામમાં પણ આરતી દરમિયાન દર્શન કરી શકાશે, કોરોનાના નિયમનું બરાબર પાલન કરવું જરૂરી છે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)