બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ઘર જલસા પર બીએમસીના કન્ટેન્ટ ઝોનનું પોસ્ટર હટાવી દેવાયું છે. જણાવી દઈએ કે અમિતાભની સાથે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા. બચ્ચન પરિવારનો પહેલો કોવિડ -19 રીપોર્ટ 11 જુલાઈએ થયો હતો.
આ 14 દિવસમાં, અમિતાભના બંગલા જલસામાં કોઈ નવો કોરોના કેસ સામે આવ્યો નથી. આવી સ્થિતિમાં, બીએમસીએ કન્ટેનમેન્ટ ઝોનનું પોસ્ટર હટાવી લીધું છે.
BMC removes poster declaring actor Amitabh Bachchan’s bungalow Jalsa as containment zone | via reporter Atul Singh pic.twitter.com/0PiPeROqY0
— IndiaTV ShowBiz (@IndiaTVShowbiz) July 26, 2020
Loading tweet…