દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ગુરુવારે ભારતમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. covid19india.org અનુસાર, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 10,02,679 પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોનાનાં સક્રિય કેસ 3,41,450 ને વટાવી ગયા છે, જ્યારે જીવલેણ વાયરસનાં કારણે 25,596 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશની આ સ્થિતિ પર કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 10 ઓગસ્ટ સુધીમાં દેશમાં 20 લાખથી વધુ લોકો સંક્રમિત હશે, સરકારે રોગચાળાને રોકવા માટે નક્કર, આયોજિત પગલા લેવા જોઈએ, રાહુલ ગાંધીનું આ ટ્વીટ આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે.
10,00,000 का आँकड़ा पार हो गया।
इसी तेज़ी से #COVID19 फैला तो 10 अगस्त तक देश में 20,00,000 से ज़्यादा संक्रमित होंगे।
सरकार को महामारी रोकने के लिए ठोस, नियोजित कदम उठाने चाहिए। https://t.co/fMxijUM28r
— Rahul Gandhi (@RahulGandhi) July 17, 2020