ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે અયોધ્યા પહોંચ્યા. અહીં તેમણે રામલાલા અને હનુમાનગઢીના દર્શન કર્યા. આ સાથે યોગી આદિત્યનાથે 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનની તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું.
સીએમ યોગીએ આદિત્યનાથ મંદિર નિર્માણ સ્થળ અને ભૂમિ પૂજન સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે ત્યાંની તૈયારીઓ અંગે અધિકારીઓને સૂચના પણ આપી હતી.
Ayodhya: Uttar Pradesh Chief Minister Yogi Adityanath offers prayers to Lord Hanuman in Hanuman Garhi. pic.twitter.com/bfhulUdR62
— ANI UP (@ANINewsUP) July 25, 2020