પાયલટની સમજણનાં કારણે દિલ્હીનાં પાલમ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળી ગયો હતો. ભારતીય વાયુસેનાએ માહિતી આપી હતી કે ગુરુવારે પાલમ એર બેઝથી એક ડોર્નિયર વિમાન નિયમિતપણે ઉડાન માટે તૈયાર હતું. પરંતુ ટેક-ઓફ રોલ દરમિયાન, વિમાનચાલકને વિમાનમાં એક ટાયરમાં ખરાબી હોવાનુ લાગ્યું. પાયલટે તુરંત જ ટેક-ઓફને રદ કરવાનો નિર્ણય લીધો, જેનાથી મોટો અકસ્માત ટળી ગયો. મળતી માહિતી મુજબ પાયલોટ ટીમ સલામત છે.
The aircraft and crew on board are safe and there has been no damage to any property. The aircraft was towed off the runway by the technical crew of the IAF promptly: Indian Air Force https://t.co/3DDGsrOYSz
— ANI (@ANI) April 30, 2020