Not Set/ સુશાંતસિંહ રાજપૂત કેસ/ આદિત્ય ઠાકરેએ અંતે તોડ્યું મૌન, કહ્યું …

  ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઉછળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન આદિત્ય ઠાકરેએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે લોકો તેમના અને ઠાકરે પરિવાર પર કાદવ ફેંકવાનું કામ કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોત સાથે મારો કોઈ સંબંધ નથી. આદિત્ય ઠાકરેએ મરાઠીમાં પોતાનું નિવેદન જારી […]

India
372e053a83bbd5dcbd4b4b0539b07a09 1 સુશાંતસિંહ રાજપૂત કેસ/ આદિત્ય ઠાકરેએ અંતે તોડ્યું મૌન, કહ્યું ...
 

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમનું નામ ઉછળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન આદિત્ય ઠાકરેએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે લોકો તેમના અને ઠાકરે પરિવાર પર કાદવ ફેંકવાનું કામ કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનાં મોત સાથે મારો કોઈ સંબંધ નથી.

આદિત્ય ઠાકરેએ મરાઠીમાં પોતાનું નિવેદન જારી કરતાં કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રાજકારણ જ કરવામાં આવી રહ્યું છે.