Disa/ ડીસાની ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન

શક્તિસિંહ ગોહિલે મૃતાત્માને શ્રધ્ધાંજલી પાઠવી

Top Stories Gujarat
Beginners guide to 2025 04 01T172402.505 ડીસાની ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખનું નિવેદન

Disa News : ડીસાની ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખે મૃતાત્માઓને શ્રધ્ધાજલી પાઠવી છે. શક્તિસિંહ ગોહિલે મૃતાત્માઓને શ્રધ્ધાંજલી પાટવી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરત તક્ષશિલા, રાજકોટ TRP મોલમાં આગની ઘટનાઓ બનવા છત્તા હજી કોઈ કડક કાર્યવાહી થઈ નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રસ પાર્ટી આ મામલે રાજકારણ કરવા માંગતી નથી. એક પણ ગુજરાતીને તકલીફ ન પડે તેની ચિંતા કરવી જોઈએ, એમ તેમણે નધુમાં ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં નાના અને ગરીબ માણસોના મોત થયા છે. સરકાર ઉદાર હાથે આ શ્રમિકોને મદદ કરે તેવી આશા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં શ્રેયસ કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં ભીષણ આગ, 25 ઝૂંપડા બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી