એર ઇન્ડિયાના વિમાનોને છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આજે એર ઈન્ડિયાના A-320 વિમાનને મુંબઈ તરફ વાળવામાં આવ્યું છે. પીળી હાઈડ્રોલિક સિસ્ટમને નુકસાન થવાના કારણે એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-951 (હૈદરાબાદ-દુબઈ)માં બની હતી. તેમાં 143 મુસાફરો હતા.વધુ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.
લેન્ડિંગ/ એર ઇન્ડિયાના વિમાનની મુંબઇમાં ઇમરજન્શી લેન્ડિંગ,143 મુસાફરો સવાર હતા
એર ઇન્ડિયાના વિમાનોને છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આજે એર ઈન્ડિયાના A-320 વિમાનને મુંબઈ તરફ વાળવામાં આવ્યું છે.