ગુજરાતની જનતા જગૃત થઇ છે.
ગુજરાતની જનતાને વધુ જાગૃત થવાની જરૂર.
હાર-જીત થઇ ત્યા ગરબડીની આશંકા.
અનેક EVM સીલ લગાવ્યા વિનાજ ખુલ્યા હતા.
કેટલાક કેન્દ્રો પર નમો નામનુ વાઇફાઇ કનેકટ થતુ હતુ.
3 દિવસથી હું કહુછુ EVM માં ચેડા થયા છે.
અનામત માટે અમારૂ આંદોલન ચાલુ રહેશે.
ATM હેક થાયતો EVM કેમ નહી ?
કોંગ્રેસની હાર-જીત અમારા માટે મહત્વની નહીં.