Not Set/ મૃત્યુ પછી પણ માનવ શરીરમાં થાય છે હલનચલન, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મારી ગયા પછી માનવીનું શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે. જ્યારે આવું થતું નથી મૃત્યુ પછી પણ માનવ શરીરમાં હલનચલન થાય છે. આ લગભગ એક વર્ષ માટે થાય છે.ઓસ્ટ્રેલિયાની મહિલા વૈજ્ઞાનિક એલિસન વિલ્સન દ્વારા કરાયેલા સંશોધનથી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલિસને લગભગ 17 મહિના […]

Health & Fitness

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મારી ગયા પછી માનવીનું શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે. જ્યારે આવું થતું નથી મૃત્યુ પછી પણ માનવ શરીરમાં હલનચલન થાય છે. આ લગભગ એક વર્ષ માટે થાય છે.ઓસ્ટ્રેલિયાની મહિલા વૈજ્ઞાનિક એલિસન વિલ્સન દ્વારા કરાયેલા સંશોધનથી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલિસને લગભગ 17 મહિના શરીર પર નજર રાખી હતી અને શરીરની પ્રત્યેક પ્રતિક્રિયાને કેમેરામાં કેદ કરી હતી. એલિસન કહે છે કે જો કોઈ વ્યક્તિ મરી જાય તો પણ શરીરમાં હલન-ચલણ થતું રહે છે. આ જ કારણ છે કે ઘણી વખત લોકો મરેલાને જીવંત પણ સમજી લેતા હોય છે.

એલિસન વિલ્સન જણાવે છે કે શરૂઆતમાં શબના હાથને શરીરથી ઉપર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ થોડા દિવસો પછી જાણવા મળ્યું કે હાથ પોતાના શરીર ઉપરથી હાથ દૂર હતી ગયા છે. તેઓ માને છે કે આ કદાચ વિઘટનને લીધે થયું હતું, કારણ કે સમય જતાં શરીર સુકાઈ જાય છે, તેમાં ગતિ પણ થતી રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલિસન શરીરના સંશોધન માટે દર મહિને ફ્લાઇટ દ્વારા કેનર્સથી સિડની જતી હતી. તે કહે છે કે નાનપણથી જ તેને જાણવાની ઉત્સુકતા હતી કે મૃત્યુ પછી શરીરમાં શું થાય છે અને તેમાં કેવા-કેવા બદલાય આવે છે.

ફોરેંસી સાઇંસ ઇન્ટરનેશનલ સિનર્જી જર્નલના અનુસાર આ શોધની સહાય મૃત્યુ પછીના શ્વાનોમાં થતાં લોકો બદલાવને સમજાવે છે. ત્યાં જ એલિનસ પણ તેની શોધથી ખૂબ જ ખુશ છે કે વિશ્વની સામે તે કઇંક નવું લઈને આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.