કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વીટ પર પલટવાર કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જ્યારે ખેડૂતો ભુખમરીથી પીડાઈ રહ્યા હતા ત્યાં આ ભાષણ આપનારા ક્યાં હતા?
તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, “જ્યારથી અમારી સરકાર સત્તામાં આવી છે, ત્યારે અમે 57,800 કરોડ બાકીની ગરીબ રકમ ચૂકવી છે. આ રકમ ઘણા રાજ્યોના બજેટ કરતાં પણ વધુ છે. અગાઉના એસપી-બીએસપી સરકારે શેરડીના ખેડૂતો માટે કશું જ કર્યું નથી, તેથી ખેડૂતો ભૂખમરીના શિકાર થઇ રહ્યા હતા.
हमारी सरकार जब से सत्ता में आई है हमने लंबित 57,800 करोड़ का गन्ना बकाया भुगतान किया है। ये रकम कई राज्यों के बजट से भी ज्यादा है। पिछली सपा-बसपा सरकारों ने गन्ना किसानों के लिए कुछ नहीं किया जिससे किसान भुखमरी का शिकार हो रहा था।
— Yogi Adityanath (@myogiadityanath) March 24, 2019
બીજા ટ્વીટમાં કહ્યું કે, ખેડૂતોને સહાનુભુતિ બતાવનાર લોકો ક્યાં હતા. જયારે 2012 થી 2017 સુધી ભૂખમરીથી પીડાઈ રહ્યા હતા. શા માટે તેમની ઊંઘ હવે ઉડી છે? રાજ્યના શેરડી ક્ષેત્ર હવે 22 ટકાથી વધીને હવે 28 હેક્ટેયર થયું છે અને રાજ્યમાં ઘણી બંધ ખાંડની મિલો ફરી શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતો હવે ખુશ છે. ”
हमारी सरकार जब से सत्ता में आई है हमने लंबित 57,800 करोड़ का गन्ना बकाया भुगतान किया है। ये रकम कई राज्यों के बजट से भी ज्यादा है। पिछली सपा-बसपा सरकारों ने गन्ना किसानों के लिए कुछ नहीं किया जिससे किसान भुखमरी का शिकार हो रहा था।
— Yogi Adityanath (@myogiadityanath) March 24, 2019
આ પહેલા શનિવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, “શેરડીના ખેડૂતોના પરિવારજનો દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઉપરી સરકાર તેમની ચુકવણીની પણ જવાબદારી નથી લેતી. ખેડૂતોનું 10000 કરોડ બાકીનું અર્થ તેમના બાળકોનું શિક્ષણ, ભોજન, આરોગ્ય અને આગલી પાક બધું જ થાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યુટી કરે છે. ગરીબોની તેમની કોઈ પરવાહ નથી. ‘
