ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટર નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં સ્થિત આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો. પાકિસ્તાની સેના આતંકવાદીઓને ભારતની સીમમાં ઘુસણખોરી કરવામાં મદદ કરી રહી હતી ત્યારે સેનાએ આ વળતો હુમલો કર્યો હતો. સૂત્ર અનુસાર આર્મીએ આર્ટિલરી બંદૂકોથી પીઓકેમાં આવેલી કેટલીક આતંકવાદી છાવણીને નિશાન બનાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
