Suicide/ જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં કેદીએ કર્યો આપઘાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં કેદીએ કર્યો આપઘાત મફલર દ્વારા જેલની ચાલીમાં કર્યો આપઘાત પોસ્કો કાયદા હેઠળ 6 મહિનાથી જેલમાં હતો જેલમાં કેદીની આત્મહત્યાનું કારણ અકબંધ એસડીએમ સહિતના અધિકારીઓ જેલમાં પહોંચ્યા મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, […]

Breaking News
a 301 જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં કેદીએ કર્યો આપઘાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં કેદીએ કર્યો આપઘાત
  • મફલર દ્વારા જેલની ચાલીમાં કર્યો આપઘાત
  • પોસ્કો કાયદા હેઠળ 6 મહિનાથી જેલમાં હતો
  • જેલમાં કેદીની આત્મહત્યાનું કારણ અકબંધ
  • એસડીએમ સહિતના અધિકારીઓ જેલમાં પહોંચ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…