જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરીથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શ્રીનગરના કાનેમજારનાં નવકડલ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં સ્થાનિકોમાં કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
કાશ્મીર ઝોનની પોલીસે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફનાં જવાનો આ એન્કાઉન્ટરમાં સામેલ છે. જણાવી દઇએ કે, સુરક્ષા કર્મચારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવા વિશેના ઇનપુટ્સ મળ્યા હતા, ત્યારબાદ આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે.
Jammu and Kashmir: An encounter broke out between terrorists and security forces in Nawakadal area of Srinagar on the intervening night of 18-19 May. Mobile internet services have been snapped in Srinagar. More details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/Sg9DEO7t8C
— ANI (@ANI) May 19, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.