Jamnagar News : જામનગરમાં રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઈમ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે પિતા-પુત્રીને આજીવન કેદની સજા ફટકારી છે. 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, સહિતની કલમો હેઠળ આ સજા કરવામાં આવી છે. જેમાં પિતા-પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સાવકા ભાઈએ બળાત્કાર ગુજારી હત્યા કરી હતી.
જેમાં નવ વર્ષની બાળકીનું કણસતી હાલતમાં મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો આ બનાવ સામે આવ્યો હતો.બાદમાં કોર્ટમાં કેસ ચાલતા સાવકા બાપ ચેતન કલ્યાણી અને તેની પુત્રી નેહલ દોષિત જાહેર થયા હતા. સરકરી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલ હતા.
આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર
આ પણ વાંચો:સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે
આ પણ વાંચો: કાંકરિયા દુર્ઘટનાના પાંચ વર્ષ પછી સરકારને એમ્યુઝમેન્ટ રાઇડના નિયમો બનાવવાનું યાદ આવ્યું
