Not Set/ હાર્દિક પટેલને પડેલ તમાચા પર શું કહ્યું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આવો સાંભળીયે

સુરેન્દ્રનગર, વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલને તરૂણ નામના યુવક દ્વારા લાફો મારવામાં આવ્યો હતો.જે બાદ હોબાળો મચી ગયો હતો.આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી.શું કહ્યું મનીશ દોશીએ આવો સાંભળીયે.

Top Stories Trending Videos

સુરેન્દ્રનગર,

વઢવાણના બલદાણા ગામે હાર્દિક પટેલને તરૂણ નામના યુવક દ્વારા લાફો મારવામાં આવ્યો હતો.જે બાદ હોબાળો મચી ગયો હતો.આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી.શું કહ્યું મનીશ દોશીએ આવો સાંભળીયે.