Not Set/ આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ અને સુર્લ્ભ બનાવી

આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો વિશ્વમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે.

Trending Tech & Auto
Untitled 1 1 આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ અને સુર્લ્ભ બનાવી

આજે એટલે કે 2 નવેમ્બરે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે. આ અવસર પર અમે તમને આ સર્ચ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. કોમ્પ્યુટરનું જ્ઞાન આજની યુવા પેઢી માટે તેમજ દરેક વ્યક્તિ માટે જરૂરી છે.ભારતમાં ઝડપથી વધી રહેલી ડીજીટલ ટેકનોલોજી અને ડીજીટલ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખુબજ જરૂરી બની ગયું છે.આજે લોકોના હાથમાં મોબાઈલ ઉત્તમ ફીચર્સવાળા ફોન અને સ્માર્ટફોન છે, જેમાં કોમ્પ્યુટર જેવી ખાસ સુવિધાઓ છે.

કમ્પ્યૂટર અને ટેક્નોલોજી વિશે ડિજીટલ સાક્ષરતા વધારવા માટે દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે.આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આજના સમયમાં કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી અને સરળતાથી સુલભ બન્યા છે અને આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સશક્ત બન્યા છે પરંતુ જ્યારથી બ્રિટીશ ગણિતશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અને જેમના વિચારોથી કમ્પ્યૂટરની શોધ કરવામાં મદદ મળી હતી તેવા ચાર્લ્સ બેબેજે વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું એ દિવસથી લઈને આજ સુધી આપણે જોઈએ તો આખા રૂમમાં સમાઈ જાય એવા કમ્પ્યૂટરથી લઈને આજે માઈક્રો કમ્પ્યૂટર પણ ઉપલબ્ધ છે.

Untitled 1 આંખના પલકારામાં માહિતીની પ્રક્રિયાને સરળ અને સુર્લ્ભ બનાવી

આ પણ વાંચો ;નવી દિલ્હી / સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય, આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે

છતાં આજે પણ ઘણા લોકો એવા છે કે જે ક્યાંકને ટેકનોલોજીને વાપરતા અચકાય છે અથવા એમને નવી નવી થઈ રહેલી શોધ કહો કે સવલતો એનો લાભ ઉઠાવતા આવડતો નથી. દિવસે દિવસે વધતા જતા સાઈબર ક્રાઈમ પણ આ ઓછી કમ્પ્યૂટર લીટ્રસીનું પરિણામ જ કહી શકાય. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો દેશમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે.

આજના સમયમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે કમ્પ્યૂટર લોકોના જીવનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જો આ દિશામાં લોકો સુધી સાચી સમજ પહોચાડવા માટેનાં પ્રયત્નો કરવામાં આવશે તો વિશ્વમાં થતાં ઘણા સાઈબર ક્રાઈમ્સ અટકાવી શકાશે.

આ પણ વાંચો ;આદેશ / રાહુલ ગાંધીએ આપ્યો આદેશ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..