Ahmedabad News/ દિવાળીના લીધે અમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, સાંજે સાત વાગ્યા સુધી જ ચાલશે મેટ્રો

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળી પર મેટ્રો સેવા સવારે 6.20 થી સાંજના 7 વાગ્યા સુધી જ ચાલશે. દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad Metro: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળી પર મેટ્રો સેવા સવારે 6.20 થી સાંજના 7 વાગ્યા સુધી જ ચાલશે. દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

દરમિયાન દિવાળીના તહેવારને કારણે ગાંધીનગર અને અમદાવાદમાં મેટ્રો સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળી પર મેટ્રો સેવાઓ સાંજે 7 વાગ્યા સુધી જ ચાલશે. જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની ખરાબ અસરોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના દિવસે લોકો સાંજે ફટાકડા ફોડે છે. લોકો જાહેર સ્થળોએ ફટાકડા ફોડતા પણ જોવા મળે છે. ત્યારે આ ફટાકડાઓને કારણે મેટ્રોની કામગીરીમાં કોઈ સમસ્યા ન સર્જાય તે ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવશે અને મેટ્રો વહેલી બંધ કરવામાં આવશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળી પર મેટ્રો સેવા સવારે 6.20 થી સાંજના 7 વાગ્યા સુધી જ ચાલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દોઢ લાખ અમદાવાદીઓને હાલાકી, અમદાવાદ મેટ્રોનું નવું કાર્ડ જ નહીં અપાય, જૂના 1.25 લાખ કાર્ડ બંધ થશે

આ પણ વાંચો: મોટેરાથી મહાત્મા મંદિર સુધી 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ મેટ્રો દોડશે, પીએમ મોદી ઉદઘાટન કરી શકે

આ પણ વાંચો:  IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી