Gujarat/ અમદાવાદઃલઠ્ઠાકાંડના દર્દીઓની સંખ્યા વધી, અમદાવાદ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી, અત્યાર સુધી 15 દર્દીઓ દાખલ હતા, 15થી વધી લઠ્ઠાકાંડમાં દર્દીઓની સંખ્યા વધી, 37 જેટલા દર્દીઓ સિવિલમાં દાખલ, ટ્રોમા સેન્ટરમાં દાખલ છે દર્દી, 3 દર્દીઓની હાલત ગંભીર,

Breaking News